Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મુથુટ ગ્રુપના ચેરમેન એમ જી જ્યોર્જ મુથુટનું તેમના ઘરે સીડી ઉપરથી પડી જતાં કરુણ અવસાન થયું

મુથુટ ગ્રુપના ચેરમેન એમ જી જ્યોર્જ મુથુટનું તેમના ઘરે સીડી ઉપરથી પડી જતાં કરુણ અવસાન થયુંછે  તેઓ ૭૨ વર્ષના હતા. સાંજે દિલ્હીની એસકોર્ટસ હોસ્પિટલમાં લઈ જવાય ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ મુથુટ ગ્રુપની ફ્લેગશીપ કંપની મુથુટ ફાયનાન્સ કંપની નોન બેન્કિંગ સેકટરમાં દેશની સૌથી મોટી ગોલ્ડ ફાયનાન્સ કંપની બની ગઈ હતી. ૫૫૦૦ બ્રાન્ચ સાથે ૨૦ બિઝનેસ કરતા હતા. ૨૦૨૦માં શ્રી મુથુટ દેશના ૨૦માં સૌથી મોટા ધનપતિ જાહેર થયેલા

(12:25 am IST)