Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

નંદા દેવી પર લાપતા પર્વતારોહીઓની તપાસમાં આઇટીબીપીનુ હાઇ રિસ્ક ઓપરેશન શરૃઃ લાપતા ૮ પર્વતારોહીઓના મોતની આશંકા

ઉતરાખંડમાં આવેલ નંદાદેવી શિખરથી લાપતા ૮ પર્વતારોહીઓની તપાસ માટે આઇટીબીપીએ ઓપરેશન શરૂ કર્યુ છે. બુધવાર સવારના આઇટીબીપી ના ૪ પર્વતારોહીહહહહહહ અને વાયુસેનાના પ જવાન પિથોરાગઢથી હેલિકોપ્ટર દ્વારા રવાના થયા આઇટીબીપીએ કહ્યું આ બેહદ જોખમવાળું ઓપરેશન છે જેમાં ૪ પર્વતારોહીઓને હેલિકોપ્ટરથી ર૦૦૦૦ ફુટની ઉંચાઇ પર ઉતારવામા આવશે.

(10:51 pm IST)