Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પાયલોટએ બનવું જોઇએ સીએમઃ હવે ગેહલોતનો પ્રભાવ નથી રહ્યોઃ કોંગ્રેસ ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાની આક્રમક પ્રતિક્રિયા

રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ બુધવારના કહ્યંુ સચિન પાયલોટએ મુખ્યમંત્રી બનવું જોઇએ. એમના થકી બહુમત મળ્યો. મીણાએ કહ્યું એમનો ( રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત) હવે પ્રભાવ નથી રહ્યો. જાટ નારાજ, ગુર્જર નારાજ, મત આપશે કોણ ? મીણાએ કહ્યું કે યુવા આદમી મુખ્યમંત્રી બને તો કાંઇક કામ થાય.

(10:49 pm IST)