Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

માયાવતી બાદ હવે RLD પક્ષ પણ છોડશે SP-BSP ગઠબંધન : આજે નિર્ણય

ઉત્તરપ્રદેશમાં બસપા પ્રમુખ માયાવતી બાદ હવે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ ચૌધરી અજીતસિંહે પણ ગઠબંધનનો સાથે છોડવાના સંકેત આપી દીધા છે. લોકસભા ચૂંટણી પહેલા બેઠકને લઇને દેશના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશમાં ભાજપને રોકવા માટે સપા-બસપા અને આરએલડીએ ગઠબંધન કર્યુ હતું.

(3:35 pm IST)