Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ફિરોઝાબાદમાં આરએસએસ કાર્યકર્તા સંદીપ શર્માની ગોળી મારીને હત્યા

ફિરોઝાબાદ :આરએસએસ કાર્યકર્તા સંદીપ શર્માની કેટલાક અજાણ્યા બાઈક સવારો ઘ્વારા ફિરોઝાબાદમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી ગોળીબારમાં માર્યા ગયેલા સંદીપ શર્માના મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે સમગ્ર ઘટના પછી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈની પણ ધરપકડ નથી થઇ શકી.

(12:26 pm IST)