Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સુષ્મા સ્વરાજ જેવા મંત્રીઓ આવશે-જશે પણ નીતિઓ-પ્રક્રિયા નહીં બદલાય: સંઘ

નવી દિલ્હી :પાસપોર્ટ સેવા કેન્દ્રના અધિકારીની બદલી મામલે ટ્વિટર પર ટ્રોલિંગના શિકાર બનેલાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ગૃહ મંત્રી રાજનાથ સિંહનું સમર્થન મળ્યું છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા રાજીવ તુલીએ ફરી એકવખત વિદેશ મંત્રીની નિંદા કરી છે.

 

  તુલીએ ટ્વીટ કરી કહ્યું કે, "સરકાર આવશે અને જશે, મંત્રી સુષ્મા સ્વરાજજી પણ આવશે અને જશે પરંતુ નીતિઓ અને પ્રક્રિયાઓને નજરઅંદાજ કરી શકાય." મુદ્દે ભાજપના નેતાઓએ મૌન જાળવ્યું છે.

 

(9:01 am IST)