Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

દિગ્વિજય કોંગ્રેસના નવરત્નોમાંથી એક, એમના નિવેદન પર સોનિયા આપે જવાબઃ બીજેપી પ્રવકતા સંબિત પાત્રાની સટાસટી

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના આઇએસઆઇમાંથી બીજેપી દ્વારા પૈસા લેવા વાળા નિવેદન પર બીજેપી પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યૂં છે કે તે કોંગ્રેસના નવરત્નોમાંથી એક છે આના પર સોનિયા ગાંધીએ જવાબ આપવો જોઇએ.

એમણે કહ્યું કે દિગ્વિજયસિંહને કેમ ખ્યાલ આવ્યો કે કેટલા હિન્દુ અને મુસ્લિમ આઇએસઆઇ માટે જાસૂસી કરી રહ્યા છે.

સંદિપ પાત્રાએ કહ્યું દિગ્વિજયસિંહનું આ નિવેદન શર્મનાક અને નિંદનીય છે.

(12:00 am IST)