Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાષ્ટ્રપતિ કોવિંદજીની તબિયતમાં સતત સુધારોઃ તબીબો દ્વારા આરામ કરવાની સલાહ

રાષ્ટ્રપતિ શ્રી કોવિંદજીને આજે આઈઆઈસીયુથી એઇમ્સના વએક ખાસ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. તેમની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્ના છે. ડોકટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્ના છે અને તેમને આરામ કરવાની સલાહ આપી છેઃ રાષ્ટ્રપતિ ભવનઃ ૩૦ મી માર્ચે તેની દિલ્હીના ઍઈમ્સમાં બાયપાસ સર્જરી થઈ.

(12:00 pm IST)