Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મુસ્લિમ સમુદાયે અયોધ્યા રામમંદિર નિર્માણમાં મદદ કરવી જોઇએઃ કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ

કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ એ કહ્યું કે જો હિન્દુ સમુદાયે ધીરજ ગુમાવી દીધી તો મથુરા-અયોધ્યા અને કાશી ઉપર કબજો કરી લેશે. એમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયે રામમંદિર નિર્માણમાં મદદ કરવી જોઇએ કારણ કે તેઓ પણ ભગવાન રામના વંશજ છે નહી કે મુગલ શાસક બાબરના.

 

(12:48 am IST)