Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

બીજેપી ર૧ ફેબ્રુઆરીએ રામમંદિરના નામ પર તોફાન કરાવશેઃ યુપીના મંત્રી રાજભર

ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરએ કહ્યુ છે કે બીજેપી પોતાના ફાયદા માટે ચૂંટણી પહેલા તોફાન કરાવી શકે છે. એમણે કહ્યુ આગામી ર૧ ફેબ્રુઆરીએ સાધુ રામમંદિરના નામ પર ચીમટા વેચશે અને બીજેપી તોફાન કરાવશે. બીજેપીના લોકો મત માટે કાંઇપણ કરી શકે છે.

(10:54 pm IST)