Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

નેપાળમાં વિમાન દુર્ઘટના: પાયલોટની ભૂલના કારણે 51 લોકોએ ગુમાવ્યો હતો પોતાનો જીવ

નવી દિલ્હી: ગયા વર્ષે માર્ચમાં યુએસ-બાંગ્લા એલાઇન્સ  બોમ્બડિયર યુજીબી-211 વિમાન ક્રેશ થવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોકપીટના  અંદર પાયલોટ ધૂમૃપાન કરતો હોવાના કારણે  આ દુર્ઘટના  સર્જાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.અધિકારીઓએ જણાવ્યું છે કે  આ પહેલા એ નક્કી નહોતું થયુ કે આ દુર્ઘટના હતી કે પરિસ્થિતિના  કારણે આ ઘટના બની છે અને આ હુમલામાં 50 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો આ વિમાન નેપાળની રાજધાની કાઠમંડુ ત્રિભુવન એરપોર્ટ પર ઉતરતા જ દુર્ઘટનાનું શિકાર બન્યું હતું।

 

 

(6:18 pm IST)