Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

નરસંહારના મામલે મ્‍યામાર સેનાના ચીફ ઉપર કેસ ચાલવો જોઇએઃયુ.એન.

સંયુકત રાષ્‍ટ્ર યુએન ના તપાસકર્તા યુ.એન. એ કહ્યું છે કે - રખાઇન -મ્‍યાંમાર માં રોહીંગ્‍યા સમુદાય વિરુદ્ધ નરસંહાર મામલે દેશના  સેના પ્રમુખ મીન આંગ લેગ અને પાંચ અન્‍ય સૈનિક કમાન્‍ડો પર કેસ ચાલવો જોઇએ  આ ઉપરાંત કાચિન અને શાન પ્રાંતમાં માનવતા વિરુદ્ધ અને યુદ્ધ ના ગૂન્‍હાઓના કારણે આ બધાની તપાસ થવી જોઇએ.

(12:49 am IST)