Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

લડાકુ વિમાનના હુમલામાં 10 આતંકવાદીઓના મોત

નવી દિલ્હી: ઇરાકના મોસુલમાં સેના  દ્વારા આઇએસઆઇએસની જગ્યા પર લડાકુ વિમાનોથી કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દેવામાં આવ્યા છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શનિવારના રોજ સંયુક્ત અભિયાન કમાનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા રસુલે જણાવ્યું છે કે તેને લડાકુ વિમાનની મદદથી 10 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દીધા છે.

(6:27 pm IST)