Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભારતથી પુર્તગાલ જતું ડૂબી ગયેલ જહાજ 400 વર્ષ પછી મળી આવ્યું

નવી દિલ્હી: પુરાતત્વવિદોએ અંદાજે 400 વર્ષ જુના પુર્તગાલ તટ પર ડૂબી ગયેલ જહાજના ભાગને લિસબન નજીક સમુદ્રમાંથી શોધી કાઢ્યું છે પુરાતત્વવિદોનું કહેવું છે કે આ જહાજ મસાલો અન્ય સામગ્રી સાથે ભારથી પુર્તગાલ  તરફ જઈ રહ્યું હતું  ત્યારે  રસ્તામાં  ડૂબી ગયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે પુર્તગાલની રાજધાની લિસબનથી 15મિલની દુરી પર કાશકઐશના માછલી પકડવાના બંદરગાહ નજીક સમુદ્રી વિસ્તારમાં એક સર્વેક્ષણ દરમ્યાન આ જહાજના અંગો  મળી આવ્યા  છે.

 

 

(7:45 pm IST)