Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ઇમરાને માન્યું કે પાકિસ્તાનમાં છે 40 હજાર આતંકી

નવી દિલ્હી: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સ્વીકાર્યું છે કે તેમના દેશમાં 40 હજાર આતંકવાદી છે અને આમાંથી 30થી 40 હજાર પ્રશિક્ષિત આતંકવાદી અડઘાનીસ્તાન અથવા કાશ્મીરમાં સક્રિય છે અને સાથે તેમને એ પણ સ્વીકાર્યું છે કે અમેરિકામાં પોતાની યાત્રા દરમ્યાન વિભિન્ન કાર્યક્રમ પણ કર્યા હતા અને તેમાં જૈશ-એ-મહોમ્મ્દ કૈડર પણ સામેલ છે.

(6:31 pm IST)