Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઝિમ્બાવેમાં ભુખથી ૫૫ હાથીઓના કરૂણ મોત

હરારેઃ ભયાનક દુકાળનો સામનો કરી રહેલ ઝિમ્બાવેના સૌથી મોટા નેશનલ પાર્કમાં બે મહિનામાં લગભગ ૫૫ હાથીઓના મોત ભુખથી થયા છે. અધિકારીના જણાવ્યા મુજબ પાર્કથી નિકળી રેહણાંક વિસ્તારમાં જતા જાનવરોના હુમલામાં આ વર્ષે લગભગ ૨૦ લોકોના મોત થયા છે. ૧૫ હજાર હાથીની ક્ષમતા વાળા પાર્કમાં લગભગ ૫૩ હજાર હાથી છે.

(3:24 pm IST)