Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઇટલીમાં એક વર્ષ માટે આપાતકાલીન ઘોષણા કરવામાં આવી

નવી દિલ્હી: ઇટલીના જેનોઆમ એક પુલ તૂટી જતા 39 લોકોના મોત નિપજ્યા પછી પ્રધાનમંત્રી જયૂસપે કોન્ટેએ બુધવારના રોજ 12 મહિના માટે આપાતકાલીન ઘોષણા કરી છે એટલું જ નથી પીએમ કોન્ટે તપાસ અને બચાવ કાર્ય માટે 50 લાખ યુરો એટલે કે અંદાજે 40 કરોડ રૂપિયા પણ આપવાની ઘોષણા કરી છે જયૂસપે કોન્ટે વધુમાં જણાવતા કહ્યું હતું કે આ પ્રકારની ત્રાસદીયા મોર્ડન સોસાયટીમાં અસ્વીકાર્ય છે.

(5:45 pm IST)