Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

લાહોરમાં દાતા દરબાર વિસ્ફોટમાં ચાર સંદિગ્ધની ધરપકડ

નવી દિલ્હી: પાકિસ્તાની સુરક્ષા બળોએ એશિયાના સૌથી મોટા સૂફી દરગાહમાં એક દાતા દરબારમાં બહારની જગ્યાએ આત્મઘાતી વિસ્ફોટ કરનાર ચાર સંદિગ્ધોની ધરપકડ કરી લીધી છે આ હુમલામાં 12 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસે આપેલ માહિતી મુજબ લાહોરના ગઢી સાહુ વિસ્તારમાં છાપો મારીને પોલીસે આ સંદિગ્ધોની ધરપકડ કરી હતી.

(6:03 pm IST)