Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

સુડાનમાં ત્રિદિવસીય સંઘર્ષમાં 21ના મોત: 153 ને ઇજા

નવી દિલ્હી: સુદાનમાં કેંદ્રીય સમિતિએ મંગળવારના રોજ જણાવ્યું છે કે સુરક્ષાબળો અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં થયેલ સંઘર્ષમાં 21 લોકોના મોત નિપજ્યા છે ડોક્ટરોની કેન્દ્રીય સમિતિ અને સોશિયલ  મીડિયા સાઈટ પર લખેલ છે કે શહીદોની કુલ સંખ્યા 21 છે જેમાં પાંચ સશસ્ત્ર જન બળ છે ઘાયલોની કુલ સંખ્યા 153ની હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:01 pm IST)