Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ન્યુયોર્કમાં સપ્ટેમ્બર 2019માં થશે આગામી જળવાયું શિખર સંમેલન

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસચીન એટોનીયો ગુટેરસે આજે ઘોષણા કરી છે કે ન્યુયોર્કમાં સપ્ટેમ્બર 2019માં એક જળવાયું શિખર સંમેલનનું આયોજન કરવામાં આવશે જેમાં પેરિસ સમજોતા વિશેની વચનબદ્ધતાઓની સમીક્ષા કરવામાં આવશે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગુટેરસે લેટિન અમેરિકા તેમજ કૈરિબિયાથી સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર આર્થિક આયોગના 37 સત્રના ઉદ્ઘાટન સમારોહમાં આ વાતની જાણ કરી હતી.

(7:38 pm IST)