Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

મેડાગાસ્કરમાં વાવાઝોડાના કારણે 29 મોતને ભેટ્યા

નવી દિલ્હી: આફ્રિકી દ્વીપીય દેશ મેડાગાસ્કરમાં શુક્રવાથી લઈને રવિવાર સુધી આવેલ  એક વાવાઝોડાના કારણે 29 લોકો મોતને ભેટ્યા છે નેશનલ ઓફ રિસ્ક એન્ડ ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ વાવાઝોડામાં હજુ 22 લોકો ગૂમ છે જયારે 17170 લોકોનું સ્થળાન્તર કરવામાં  આવ્યું છે.

(7:47 pm IST)