Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

શ્રીલંકામાં હુમલામાં જવાબદાર લોકોની ઓળખાણ કરવામાં આવી

નવી દિલ્હી: શ્રીલંકાની પોલીસે ઇસ્ટરના દિવસે થયેલ આતંકવાદી હુમલાની જવાબદારી લેતા સહુ  9 આતંકવાદીઓની ઓળખાણ કરી લીધી છે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ આતંકવાદ રોધી  કાનૂન હેઠળ હુમલાની સંપત્તિઓ  જપ્ત કરવામાં આવી છે તેમજ આ 9  આતંક્વાદીઓની પણ ઓળખાણ કરી લેવામાં આવી છે.

(6:42 pm IST)