Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

પૂ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસુરીશ્વરજી મહારાજના દેવલોક પામવાથી સમગ્ર આધ્યાત્મ જગતને મોટી ખોટ પડશે : વિજયભાઇ રૂપાણીએ શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ : પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમાધિપૂર્વક દેવલોક પામવાના સમાચારથી શોકમગ્ન છું. તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ટવિટ કરીને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે સમગ્ર આધ્યાત્મ જગતને હેમચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબની ખુબ જ મોટી ખોટ પડશે.

પ્રભુ પૂજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે તેવી પ્રાર્થના કરૂ છું.

(1:34 pm IST)