Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ગુજરાતમાં સરેરાશ 70 ટકા વરસાદ : જળાશયોમાં માત્ર 49 ટકા પાણી સંગ્રહ

અમદાવાદ :ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડાઓ મુજબ, ગુજરાતમાં મોસમનો 70 ટકા વરસાદ થયો છે.ત્યારે  આધારભૂત માહિતી પ્રમાણે, રાજયના કુલ 203 જળાશયોમાં હાલ 2,75,018 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 49.41 ટકા જેટલો થાય છે.જેમાં સરદાર સરોવર ડેમમાં 1,71,409 MCFT જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 51.31 ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની આજે 119.55 મીટર પર છે.

(8:07 pm IST)