Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ગુજરાતમાં કોરોના કેસમા આજે પણ વધારો : એક જ દિવસમાં ૩૦૩ કેસ નોંધાયા : આજે એક દર્દી ના મોત સાથે એક સપ્તાહમાં છ લોકો મોતને ભેટયા

રાજકોટ તા.૨૬ :ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે આજે પણ એક જ દિવસમાં ૩૦૩ કેસ નોંધાયા છે.આજે એક દર્દીના મોત સાથે એક સપ્તાહમાં છ લોકો મોતને ભેટયા

છે.

  ગુજરાતમાં કોરોના કેસમાં આજે ફરી વધારો થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 303 નવા કેસ નોંધાયા છે.

કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.અમદાવાદમાં સૌથી વધુ 118 કેસ નોંધાયા છે.ચાલુ સપ્તાહમાં કોરોનાથી કુલ છ લોકોના મોત થયા છે.ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા પહોંચી 1697 પર પહોંચી છે.

(7:57 pm IST)