Gujarati News

Gujarati News

News of Sunday, 27th March 2022

અમદાવાદ રેલ્વે ડીવીઝનની સલાહકાર સમિતિમાં જયંતીલાલ પરમારની નિમણૂંક

સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન જયંતીલાલ પરમારે પોતાની ભલામણ કરવા માટે રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીનનો આભાર માન્યો

  ફોટો parmar  અને amin 

અમદાવાદ રેલ્વે ડીવીઝનની સલાહકાર સમિતિમાં જયંતીલાલ પરમારની નિમણૂંક રાજય સભા સાંસદ નરહરિભાઈ અમીનની ભલામણથી સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન જયંતીલાલ પરમારની અમદાવાદ રેલ્વે ડીવીઝનની રેલ્વે યુઝર્સ કન્સલટીંગ કમિટિના સભ્ય તરીકે વેસ્ટર્ન રેલ્વે ધ્વારા સને ૨૦૨૨–૨૩ વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી છે.

આ ભલામણ માટે તેઓએ સાંસદ નરહરિભાઈ અમીનનો આભાર માન્યો છે. રેલ્વેની સેવાઓનો ઉપયોગ કરતાં યાત્રાળુને મળતી સુવિધાઓ માટે રચનાત્મક સૂચનો ધ્વારા યાત્રાળુઓની સુવિધાઓ વધુ સારી મળે તેવા પ્રયાસો કરવામાં આવશે

(6:09 pm IST)