Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વિરમગામના સીમંધર પાર્ક ખાતે આચાર્ય ભગવંત સાધુ સાધ્વીજી સાહિત ચતુર્વિધ સંઘે પગલા કર્યા

આચાર્ય ભગવંત દ્વારા સીધ્ધીતપના તપસ્વીને ત્યાં જઇ આશિર્વાદ આપી માંગલીક ફરમાવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ શ્વેતાંબર મુર્તિપુજક જૈન સંઘના આંગણે શાલીભદ્ર આરાધના ભવન ખાતે બીરાજમાન આચાર્ય રત્નાચલસુરીશ્વરજી આદીઠાણા સીમંધર પાર્ક ખાતે આચાર્ય ભગવંત સાધુ સાધ્વીજી સાહિત ચતુર્વિધ સંઘે પગલા કર્યા હતા. આચાર્ય ભગવંત દ્વારા સીધ્ધીતપના તપસ્વીને ત્યાં જઇ આશિર્વાદ આપી માંગલીક ફરમાવ્યુ હતુ. પીનલભાઇ ગાંધી. વિરેશ ત્રેવડીયા અને રૂષભ મસાલીયા દ્વારા સંઘ પુજન કરવામાં આવ્યુ હતુ.

(5:37 pm IST)