Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ગાંધીનગર સેમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ દોઢ લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર :શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે શહેરના સે-૪માં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડીને તેમાંથી .પ૪ લાખ રૂપિયાની કિંમતના સોનાચાંદીના દાગીના અને રોકડ મતા ચોરી લીધી હતી. જેથી આજે સવારે ઘરે પહોંચેલા પરિવારજનોને ચોરીની ઘટના અંગે જાણ થતાં સે- પોલીસને બનાવથી વાકેફ કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતીગાંધીનગર શહેર અને આસપાસનો વિસ્તાર હાલ તસ્કરોના સોફટ ટાર્ગેટ ઉપર છે ત્યારે શહેરમાં બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવવામાં સફળ થઈ રહયો છે. શહેરના સે-/ પ્લોટ નં.૨૨૨/ માં રહેતા અને નિવૃત થયેલા ચંદુભાઈ પુંજાભાઈ ભોઈ ગત તા. માર્ચના રોજ તેમનું મકાન બંધ કરીને વતનમાં ગયા હતા.

(5:47 pm IST)