Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

લાખાણીના કુંડામાં ચાર લોકોની હત્યા બાદ પરિવારના મોભીનું અમદાવાદમાં મોત

હત્યાકાંડ મામલે કોઇ કડી મળે તે પહેલાં પિતાનું મોત થયું.

અમદાવાદ : બનાસકાંઠાના લાખણીના કૂંડા ગામે 4 લોકોની હત્યા બાદ પરિવારના મોભી કરશન પટેલનું સારવાર દરમ્યાન મોત થયુ છે. પરિવારના મોભીનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત થયુ છે . કરશન પટેલને સારવાર માટે અમદાવાદમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ હત્યા કાંડ મામલે પોલીસને ઘાયલ પિતા પાસેથી હત્યાકાંડ મામલે કોઇ કડી મળે તે પહેલાં પિતાનું મોત થયું.

(1:05 pm IST)