Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ગુજરાત પોલીસના નવ અધિકારીઓ-જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે

અમદાવાદ :પ્રજાસતાક દિવસ 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ગુજરાત પોલીસના નવ અધિકારીઓ તેમજ જવાનોની પસંદગી કરાઈ છે દર વર્ષે પ્રજાસત્તાક પર્વ પર રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ માટેના ચંદ્રકોની જાહેરાત કરાઈ છે આ વખતે વિશિષ્ટ સેવા બદલ ગુજરાત પોલીસના નવ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે

. નીચે મુજબના અધિકારીઓને આ ગૌરવ પ્રાપ્ત થશે.

એસ.કે.ગઢવી પી.એસ.આઈ, આણંદ

રામદેવસિંહ રાણા પી.એસ.આઈ, ભાવનગર

રમેશચંદ્ર પટેલ એએસઆઈ, સુરત

દિલીપસિંહ વાઘેલા એએસઆઈ, મહેસાણા

મનોજસિંહ રાજપૂત હેડ કોન્સ્ટેબલ, સુરત

ગોપાલ શર્મા હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ

ઈશ્વરભાઈ રબારી હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ

જયરાજસિંહ જાડેજા એઆઈઓ, આઈબી, ગાંધીનગર

વસંતકુમાર પરમાર એઆઈઓ, આઈબી, ગાંધીનગર

(12:02 am IST)