Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ઉઝબેકિસ્તાનથી મુખ્યમંત્રી રૂપાણી અને તેમની સાથેનું ડેલિગેશન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું

પેટાચૂંટણીની તમામ છ બેઠકો ભાજપ જીતશે.: વિજયભાઈનો વિશ્વાસ

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને તેમની સાથે ગયેલુ ડેલીગેશન ઉઝબેકીસ્તાનના પ્રવાસેથી પરત ફર્યુ છે..પરત ફરેલા સીએમ રૂપાણી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા  જ્યાં કલ્કેટર વિક્રાંત પાંડેએ તેમનું સ્વાગત કર્યુ હતું

ઉઝબેકિસ્તાનથી .પરત ફરેલા સીએમ વિજયભાઈ  રૂપાણીએ પેટાચૂંટણીની તમામ છ બેઠકો ભાજપ જીતશે.અને હરિયાણા, મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ભાજપની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.હતો 

(11:20 pm IST)