Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અવિસ્મરણીય...યાદગાર...પૂ. બાપજી અને નરેન્દ્રભાઇ...

SAVPના સંસ્થાપક પ. પૂ. દેવનંદનદાસજી સ્વામી...પૂ. બાપજી ગઇકાલે રાત્રે અંતર્ધ્યાન થયા, પરંતુ લાખો હરિભકતો આજે ચૌધાર આંસુએ રડી પડયા છે. પૂ. બાપજી સાથે દેશ અને વિદેશમાં લોકલાડીલા બનેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ પૂ. બાપજીના દર્શનનો લાભ લઇ તેમને ગુલાબનો હાર અર્પણ કરી નમન કર્યા હતા, શ્રી નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે પૂ. બાપજીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો, આ તસ્વીર એક યાદગાર અને અવિસ્મરણીય બની ગઇ છે. (૭.ર૭)

(3:31 pm IST)