Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પૂજા-આરતીનો લાભ લેતા મુખ્યમંત્રી રૂપાણી

ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર બિજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં

અમદાવાદ : અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની પૂજા-આરતીનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લાભ લીધો હતો,આ પ્રસંગે ગૃહમંત્રી  પ્રદીપસિંહ જાડેજા અને મેયર શ્રીમતિ બિજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા .

(11:27 pm IST)