Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

આનંદો : રૂપાણી સરકારની જાહેરાત બનશે અમલી : 100 યુનિટ માફનો પરિપત્ર પીંજીવીએલમાં પહોંચ્યો : હવે બે મહિનાના બિલમાં 100 યુનિટનું વળતર અપાશે : 98 લાખ ગ્રાહકોને થશે ફાયદો

રાજકોટ : રાજ્ય સરકારે વીજબિલમાં 100 યુનિટ માફીની જાહેરાત કરી હતી જેનો પરિપત્ર આજે વિજબોર્ડ  આવી ગયો  છે આ 100 યુનિટ માફ નો પરિપત્ર આજે સાંજે 7 વાગ્યે આવી જતા હવે પછીના બે મહિનાના બિલ માં 100 યુનિટ નું વળતર આપી દેવાશે

 પીજીવીસીએલમાં કુલ 98 લાખ ગ્રાહકોને ફાયદો થશે તેમ વીજ અધિકારીઓએ જાહેરાત કરી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મહિના પહેલા લોકો ને 100 યુનિટ માફ ની જાહેરાત કરી હતી

(8:29 pm IST)