Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

મંગળવારે ગૃહમંત્રી અમિતભાઇ શાહ જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી કરશે : મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે સરકારે હાઇકોર્ટને અપીલ કરી કે કોર્ટ કહે તે પ્રતિબંધ સાથે અમદાવાદ રથયાત્રાની મંજૂરી આપે

અમદાવાદ : દેશના ગૃહમંત્રી અમિતાભઈ શાહ આવતીકાલે મંગળવારે અમદાવાદ ખાતે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી કરવા માટે આવી રહ્યાં છે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યં છે કે ગુજરાત સરકારે હાઇકોર્ટને અપીલ કરી છે કે કોર્ટ જે કહે તે પ્રતિબંધો સાથે અમદાવાદની રથ યાત્રા યોજવા માટે મંજૂરી આપે

(9:07 pm IST)