Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

આરટીઆઇ એકવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડ મામલો સીબીઆઇ કોર્ટમાં ચુકાદો ટળ્યો

અમદાવાદઃ ર૦૧૦માં અમિત જેઠવાની હત્યા કરાઇ હતી. દીનુ બોઘા સોલંકી સહીત ૭ આરોપીની ધરપકડ કરાઇ હતી. આજે સીબીઆઇ કોર્ટમાં ચુકાદો ટળ્યો હતો અને સીબીઆઇ કોર્ટે ચુકાદોો ર૯ જુને મુલત્વી રાખ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના સત્યમેવ કોમ્પલેકસ નજીક ૨૦ જુલાઈ ૨૦૧૦ના તેમની ગોળી મારી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા થયેલ : ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, તેમના ભત્રીજા શીવાભાઇ સોલંકી સહિત ૩ની આ સંબંધે ધરપકડ થયેલ. હવે ર૯ તારીખે જાહેર થશે.

(3:56 pm IST)