Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

અમદાવાદના વિશાલા સર્કલ નજીક પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરોના કરૂણમોત

અમદાવાદના વિશાલા સર્કલ નજીક પાણીની ટાંકીમાં સાફ સફાઇ કરવા ઉતરેલા બે મજૂરોના પાણીની ટાંકીમાં પટકાતા મોત થઇ ગયા છે. ઘટના બનતા જ તુરંત ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. જે બાદ બંને મજૂરોને વીએસ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ બંને મજુરોના મોત થઇ ગયા હતા.

(5:42 pm IST)