Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

અમદાવાદના નિકોલમાં ભોજલધામ ઇમારત ધરાશાયી થતા ૩૦થી વધુ લોકો દટાયાની આશંકાઃ ૭ને બહાર કાઢવામાં આવ્યા

રાજકોટઃ તા.૧૯, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા ૩૦ જેટલા લોકો દટાયાનું આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે સાત લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. કોર્પોરેશનની ૫ જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફસાયા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા નવી ટાંકીનું નિર્માણ કામ થઇ રહયું હતુ ત્યારે ાઅ દુઘર્ટના સર્જાય હોવાનું ટીવી અહેવાલોમાં જણાવાયું છે.

(4:19 pm IST)