Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

રાજવી પરિવારના -દિયોદર ગ્રામ્ય પંચાયતના સરપંચ ગિરિરાજસિંહએ સમર્થકો સાથે કોંગ્રેસમાં કરી ઘરવાપસી

 

લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા ભાજપને ફટકો પડશે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા ગિરિરાજસિંહ આજે ફરી કોંગ્રેસમાં જોડાઈને ઘરવાપસી કરી છે

   ધાનેરામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સભામાં ગિરિરાજસિંહ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો  તેઓ રાજવી પરિવારમાંથી આવે છે. દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ છે અને બનાસકાંઠા જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ પણ છે.

(12:32 am IST)