Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

શકિતસિંહ ગોહિલે ઉપરાષ્‍ટ્રપતિને શુભેચ્‍છા પાઠવી

રાજકોટઃ કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા અને સાંસદ તથા પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી શકિતસિંહ ગોહિલે તાજેતરમાં ઉપરાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડેજીની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને તેમને સ્‍નેહભર્યા સત્‍કાર માટે દીલથી ધન્‍યવાદ વ્‍યકત કરતી પોસ્‍ટ ટ્‍વીટર ઉપર શેર કરી છે.

 

(11:15 am IST)