Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

અનામત આંદોલનમાં જીજ્ઞેશ મેવાણીએ ઝંપલાવ્યું સત્યાગ્રહ છાવણીમાં ધારાસભ્ય નાથાભાઈ પહોંચ્યા

સરકાર પર પ્રહાર કરીને કહ્યું કે એલઆરડી ભરતીનો પરિપત્ર રદ થવો જોઈએ.

ગાંધીનગર : અનામત આંદોલનના ચાલતા વિવાદમાં હવે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઝંપલાવ્યું છે. જીગ્નેશ મેવાણી અને ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરી રહેલી અનામત વર્ગની મહિલાઓને સમર્થન આપ્યું.હતું જીજ્ઞેશ મેવાણીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરીને કહ્યું કે એલઆરડી ભરતીનો પરિપત્ર રદ થવો જોઈએ.

(7:09 pm IST)