Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

સમગ્ર વિશ્વના આસ્થા કેન્દ્ર સમા વીરપુરના જલારામ બાપાની જગ્યાના અધિપતિ પરમ પૂજ્ય શ્રી રઘુરામ બાપાએ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે યુગાન્ડા ખાતે યોજાઇ રહી છે તેની સફળતા માટે આશીર્વાદ આપ્યા

શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા યુગાન્ડા ખાતે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના જ્ઞાતીગૌરવરૂપ આયોજન બદલ ટીમને અભિનંદન પાઠવી સમગ્ર વિશ્વના રઘુવંશીઓ જોડાઈ અને નવા સોપાનો સર કરે તેવા આશીર્વાદ આપ્યા

અમદાવાદ :  સમગ્ર વિશ્વના આસ્થા કેન્દ્ર સમા વીરપુરના જલારામ બાપાની જગ્યાના અધિપતિ પરમ પૂજ્ય શ્રી રઘુરામ બાપાએ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે યુગાન્ડા ખાતે યોજાઇ રહી છે તેની સફળતા માટે આશીર્વાદ આપ્યા છે

  પરમ પૂજ્ય શ્રી રઘુરામ બાપાએ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા યુગાન્ડા ખાતે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના જ્ઞાતીગૌરવરૂપ આયોજન બદલ ટીમને અભિનંદન પાઠવી સમગ્ર વિશ્વના રઘુવંશીઓ જોડાઈ અને નવા સોપાનો સર કરે તેવા આશીર્વાદ પાઠવ્યા છે

 

(1:34 am IST)