Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

મહાનગરોમાં કોરોના બેકાબુ : વિસ્ફોટક બન્યો : અમદાવાદમાં 3164 સુરતમાં 3259 અને વડોદરામાં 1373 કેસ સહીત રાજ્યમાં 10.019 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 4831 દર્દીઓ સાજા થયા : વલસાડ અને નવસારીમાં એક-એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.144 થયો :કુલ 8.40.971 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 38.446 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 3164 કેસ,સુરતમાં 3259 કેસ,વડોદરામાં 1373 કેસ, રાજકોટમાં 373 કેસ, ભાવનગરમાં 255 કેસ, વલસાડમાં 183 કેસ,ગાંધીનગરમાં 180 કેસ,નવસારીમાં 140 કેસ, ભરૂચમાં 118 કેસ,મહેસાણામાં 104 કેસ,કચ્છમાં 101 કેસ,જામનગરમાં 93 કેસ, સાબરકાંઠામાં 70 કેસ,ખેડામાં 69 કેસ,આણંદ અને પાટણમાં 65- 65 કેસ,ગીર સોમનાથમાં 56 કેસ,જૂનાગઢમાં 52 કેસ, અમરેલીમાં 44 કેસ,મોરબીમાં 38 કેસ, બનાસકાંઠામાં 37 કેસ,પંચમહાલમાં 31 કેસ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં 27-27 કેસ, દેવભૂમિ દ્વારકામાં 24 કેસ, પોરબંદરમાં 23 કેસ,તાપીમાં 18 કેસ, મહીસાગરમાં 13 કેસ, નર્મદામાં 7 કેસ, ડાંગમાં 6 કેસ, અરવલ્લી અને છોટાઉદેપુરમાં 2-2 કેસ નોંધાયા : હાલમાં 55.798 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 10.019 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 4831 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 10.019 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 4831 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.40.971 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી વલસાડ અને નવસારીમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.144 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 92.73 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 38.446 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.44.83.364 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 55.798 એક્ટિવ કેસ છે, જેમાંથી 54 લોકો વેન્ટિલેટર પર અને 55.744 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,40.971  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી વલસાડ અને નવસારીમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.144 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 10.019 કેસમાં અમદાવાદમાં 3164 કેસ,સુરતમાં 3259 કેસ,વડોદરામાં 1373 કેસ,રાજકોટમાં 373 કેસ, ભાવનગરમાં 255 કેસ, વલસાડમાં 183 કેસ,ગાંધીનગરમાં 180 કેસ,નવસારીમાં 140 કેસ, ભરૂચમાં 118 કેસ,મહેસાણામાં 104 કેસ,કચ્છમાં 101 કેસ,જામનગરમાં 93 કેસ, સાબરકાંઠામાં 70 કેસ,ખેડામાં 69 કેસ,આણંદ અને પાટણમાં 65- 65 કેસ,ગીર સોમનાથમાં 56 કેસ,જૂનાગઢમાં 52 કેસ, અમરેલીમાં 44 કેસ,મોરબીમાં 38 કેસ, બનાસકાંઠામાં 37 કેસ,પંચમહાલમાં 31 કેસ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં 27-27 કેસ, દેવભૂમિ દ્વારકામાં 24 કેસ, પોરબંદરમાં 23 કેસ,તાપીમાં 18 કેસ, મહીસાગરમાં 13 કેસ, નર્મદામાં 7 કેસ, ડાંગમાં 6 કેસ, અરવલ્લી અને છોટાઉદેપુરમાં 2-2 કેસ નોંધાયા છે

(8:00 pm IST)