Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

સુપ્રસિદ્ધ અંબાજી મંદિર હવે ફરીવ વખત ભકતો માટે રાખવા નિર્ણય :15 જાન્યુઆરીથી 22 સુધી રહેેશે બંધ

મંદિર ટ્રસ્ટ દ્વારા તહેવારોના સમયે ભીડ ન થાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદ :   સુપ્રસિદ્ધ અંબાજી મંદિર હવે ફરી ભકતો માટે ફરી વખત દર્શન કરવા માટે બંધ રાખવામાં આવશે.અંબાજી મંદિર 15 જાન્યુઆરીથી 22 સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે .મંદિર ટ્રસ્ટ દ્વારા તહેવારોના સમયે ભીડ ન થાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

(7:57 pm IST)