Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ચૂંટણીના માહોલમાં રાજ્યના છ જેટલા નાયબ પોલીસ અધિક્ષક સંવર્ગ -1ના અધિકારીઓની બદલીના હુકમો

સુરતના એન,પી, ગોહિલની નવસારી,જી,એ,સરવૈયાની નર્મદા,અને રાજપીપળાના ચિરાગ પટેલની સુરતમાં બદલી : અમદાવાદના આર,પી, ઝાલાને સુરત,એ,એમ દેસાઈને કરાઈ ખાતે ,અને જયેશ બ્રહ્મભટ્ટને ગાંધીનગર મુકાયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલમાં રાજ્યના છ જેટલા નાયબ પોલીસ  અધિક્ષક સંવર્ગ -1ના અધિકારીઓની બદલીના હુકમો  થયા છે જેમાં સુરતના એન,પી, ગોહિલની નવસારી,જી,એ,સરવૈયાની નર્મદા,અને રાજપીપળાના ચિરાગ પટેલની સુરતમાં બદલી કરાઈ છે જયારે અમદાવાદના આર,પી, ઝાલાને સુરત,એ,એમ દેસાઈને કરાઈ ખાતે ,અને જયેશ બ્રહ્મભટ્ટને ગાંધીનગર મુકાયા છે

(10:32 pm IST)