Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ખાતરકાંડ પ્રકરણ આયોજન મુજબનો ગુન્હો આચરીને પ૦૦ કરોડનું કૌભાંડઃ અમિત ચાવડા

રાજકોટ, તા.૧૧: બે દિવસથી પહેલા થયેલા ખાતર કાંડના પર્દાફાશ બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ રાજયની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. અમિતભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે, ખાતરમાં સરકારે ૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ છે અને સરકારના આર્શિવાદથી ભ્રષ્ટાચાર થયો છે. ખાતર પ્રકરણ મુદે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરાવવાનો પ્રયાસ કરાયો છે.

(2:09 pm IST)