Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

આજે ભાજપ બક્ષી પંચ મોરચા ની રાષ્ટ્રીય કારોબારી માં રાજનૈતિક પ્રસ્તાવ પારિત

dir="auto">
આજે તા.5 ડિસેમ્બરના રોજ  ઓબીસી મોરચા, ભાજપાની રાષ્ટ્રીય કારોબારી (સ્ટેચ્યુ ઓફ યુનિટી)માં બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ માન. શ્રી હંસરાજ આહીરજી  દ્વારા રાજનૈતિક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો આ પ્રસ્તાવને બક્ષીપંચ મોરચા રાષ્ટ્રીય મહામંત્રી માન. શ્રી સંગમલાલ ગુપ્તાજી, મહામંત્રી માન. શ્રી યશપાલજી સુવાર્ણા,ઉપપ્રમુખ માન. શ્રીમતી કૃષ્ણાજી ગૌર,મંત્રી માન.શ્રી ર્ડો. પાર્થસાર્થીજી એ અનુમોદન આપ્યું.આ પ્રસંગે કેન્દ્ર સરકારના મંત્રીશ્રી વી. એલ. વર્માજી, બિહારના નાયબ મુખ્યમંત્રીશ્રી રૈનુંદેવીજી, ગુજરાત સરકાર કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારજી હરિયાણા સરકારના મંત્રી શ્રી ઓમ પ્રકાશ યાદવજી અને રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવડીયાજી વિશેષ ઉપસ્થિત રહ્યા.
#bjp4obc 
#બક્ષીપંચ_મોરચો_ગુજરાત
(2:27 pm IST)