Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

રમજાન-ઇદના પર્વ નિમિત્તે શુભકામના પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સમાજજીવનમાં સમત્વ, બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે સદભાવને વધુ મજબુત બનાવશે

અમદાવાદ :મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મુસ્લીમ સમાજના સૌ નાગરિક ભાઇ-બહેનોને , બુધવાર તા. પ મી જૂનના ઉજવાનારા પવિત્ર ઇદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે   મુખ્યમંત્રીશ્રીએ રમઝાન ઇદની શુભેચ્છાઓમાં જણાવ્યું છે કે, ઇદનો આ તહેવાર સમાજજીવનમાં સમત્વ, બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે સદભાવને વધુ મજબુત બનાવશે તથા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિની વૃધ્ધિ કરશે*

(2:13 pm IST)