Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

અમદાવાદના સરખેજમાં ગેરકાયદે દબાણ દૂર કરાતા કોંગ્રેસનો વિરોધ

શકરી તળાવ પાસે ૫૦થી વધુ ઘરો પર બુલડોઝર ફરી વળ્‍યું:  દબાણ હટાવતા ૨૫૦ થી વધુ લોકો બેઘર બન્‍યાઃ:કોંગ્રેસ નેતા દિપક બાબરીયાએ તંત્રની કામગીરી પર કર્યા આક્ષેપ

(3:08 pm IST)