Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

જાણીતા કથાકાર પૂ,મોરારીબાપુએ દીપ પ્રગટાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોને કોરોના વાયરસના સંકટથી લડવા માટે દેશને સામૂહિક સંકલ્પ પ્રદર્શન કરવા રવિવાર રાત્રે પોતાના ઘરની લાઈટ બંધ કરીને દિવા પ્રગટાવવા માટે કહ્યું હતું. પીએમ મોદીએ આજે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લોકો દિવડા પ્રગટાવવા કહ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રીની આ અપીલ બાદ જાણીતા રામ કથાકાર પૂ, મોરારીબાપુએ દીપ પ્રગટાવ્યો હતો

(9:51 pm IST)